પારેવા પાણી ! કુદરતના ખોળે આવેલ એક અતી રમણિય સ્થળ જે તમને ભારત ના ઉચ્ચકોટીના
કોઈપણ પ્રવાસન સ્થળની યાદ અપાવી દે !
પાલનપુરથી આશરે 50 કિમી ના અંતરે આવેલ વિરમપુર ગામ તેની લોકનિકેતન સંસ્થા માટે મશહૂર છે;
વિરમપુરથી પગપાળા લગભગ 3 થી 4 કિમી ના ટ્રેકીંગ કર્યા બાદ આપ પારેવા નદી ના કિનારે કિનારે જતા ખુબ આહલાદક ધોધ સુધી પહોંચી જશો ....
ચોમાસુ પારેવાપાણી જવા સરસ ઋતુ છે ..
નજીકનું બસ સ્ટેન્ડ : અંબાજી ( 15 કિમી )
નજીકનું રેલ્વે સ્ટેશન : પાલનપુર ( 50 કિમી )
નજીકનું એરપોર્ટ : અમદાવાદ ( 190 કિમી )
રાત્રી રોકાણ : અંબાજી કરી શકાય.
No comments:
Post a Comment