મહાત્મા ગાંધી : જાણે છે બધા ! માને છે કેટલા ?
આજનો બ્લોગ લખવા પાછળનો હેતુ એ છે કે આજે મેં ક્યાંક વાંચ્યું કે હવે દરેક ચાર રસ્તા ઉપર ગોડસેના પુતળા મુકવામાં આવશે!
કોઈ પણ જાતની દલીલમાં ઉતર્યા વગર હું મારા 6 માસ પેહલા ગાંધી આશ્રમમાં કરેલ ફોટો સેસનના ફોટોગ્રાફ્સ તમારી જોડે શેર કરવા બેસી ગયો !
આશા રાખું છું કે આપ પણ આપના સંતાનો ને સાથે લઇ ચોક્કસ એક દિવસ ત્યાં ગાળી આવશો.
- આશ્રમ :
-
-
- આશ્રમની પ્રવૃત્તિઓ :
- આશ્રમના કાયમી મેહમાનો :
- ....અને બાપુ !
No comments:
Post a Comment