Friday, 19 December 2014

Mahatma Gandhi Aashram - Sabarmati

મહાત્મા ગાંધી  :  જાણે છે બધા ! માને છે કેટલા ?


આજનો બ્લોગ લખવા પાછળનો હેતુ એ છે કે આજે મેં ક્યાંક વાંચ્યું કે હવે  દરેક ચાર રસ્તા ઉપર ગોડસેના પુતળા મુકવામાં  આવશે! 
કોઈ પણ જાતની દલીલમાં ઉતર્યા વગર હું મારા 6 માસ પેહલા ગાંધી આશ્રમમાં કરેલ ફોટો સેસનના  ફોટોગ્રાફ્સ તમારી જોડે શેર કરવા બેસી ગયો !
આશા રાખું છું કે આપ પણ આપના સંતાનો ને સાથે લઇ ચોક્કસ એક દિવસ ત્યાં ગાળી આવશો.
અને હા તમારા વિચારો ચોક્કસ શેર કરશો !






આશ્રમ :










આશ્રમની પ્રવૃત્તિઓ :





આશ્રમના કાયમી મેહમાનો :








....અને બાપુ  !


No comments:

Post a Comment